અન્યાય વોય પોરમેહેરા ગુસ્સો

18હોરગામાઅને પોરમેહેરા ગુસ્સો તે ચ્યા લોકહાવોય પ્રગટ ઓઅહે, જ્યા બોદા ભક્તિવોગાર એને અન્યાયાકોય બોઆલા હેય, જ્યા ખારાબ કામ કોઅતાહા એને હાચ્ચાં જાઅનાપાઅને લોકહાન રોકતાહા. 19કાહાકા ઈ બોદા લોકહાન ખોબાર હેય કા પોરમેહેર કોહડો હેય, કાહાકા પોરમેહેરાય પોતે ચ્યાહાન પ્રગટ કોઅલા હેય.

20પોરમેહેરા નાંય દેખાનારા ગુણ, એટલે ચ્યા સનાતન સામર્થ એને પોરમેહેરા સ્વભાવ, ઈ દુનિયા બોનાવ્યાં ચ્યા સમયાથી ચ્યા કામહામાય દેખાયેહે, યાહાટી લોક કાયજ બહાનો નાંય કાડી હોકે. 21યાહાટી કા પોરમેહેરાલ જાંઇનબી ચ્યાહાય ચ્યાલ પોરમેહેરા હારકા સન્માન નાંય દેનો, એને ધન્યવાદ નાંય કોઅયા, બાકી નોકામ્યા વિચાર કોઅરા લાગ્યેં, ઓલે લોગુ કા ચ્યાહા નોકામ્યા વિચાર બોદા જુઠા હેય.

22ચ્યા પોતાનાલ બુદ્ધિમાન હોમજેત બાકી મૂર્ખ બોની ગીયા. 23એને કોદહીબી નાંય મોઅનારા પોરમેહેરા મહિમાલ મોઅઇ જાનારા માઅહા, એને ચિડહા, એને જોનાવરહા એને હોઅપલીન ચાલનારા જીવહા મુર્તિ બોનાવીન ચ્યાહા ભક્તિ કોઅયી.

24યા લીદે પોરમેહેરે ચ્યાહા મોના ઇચ્છા નુસાર ખારાબ વાસનાહાહાટી છોડી દેના, કા ચ્યા આપસમાય ખારાબ કામહામાય પોતાના શરીરા અનાદર કોએ. 25કાહાકા ચ્યાહાય પોરમેહેરાબારામાય હાચ્ચાયેવોય બોરહો કોઅરા મોનાઈ કોઅયી, એને જુઠાવોય બોરહો કોઅયો, એને દુનિયા ભક્તિ એને સેવા કોઅયી, નાંય કા પોરમેહેરા જો ઈ દુનિયા બોનાવનારો હેય, ચ્યા મહિમા સાદા ઓઅતી રોય. આમેન.

26યાહાટી પોરમેહેરે ચ્યાહાન ખારાબ વાસનાહામાય છોડી દેના, યા લીદે ચ્યાહા થેઅયેહેય માટડાઆરે શારીરિક સબંધ બોનાવના છોડીન થેઅયેહેઆરે શારીરિક સબંધ રાખત્યો લાગ્યો. 27તેહેકોયજ માટડાહાયબી થેઅયેહેઆરે સ્વાભાવિક શારીરિક સબંધ કોઅના છોડીન માટડા માટડાહા આરેબી શારીરિક સબંધ કોઅરા લાગ્યા, ચ્યા લીદે ચ્યા પોતાના ભુલને લીદે ચ્યાહા શરીરામાય ડૉડ બોગવી રીયહા.

28કાહાકા ચ્યાહાય પોરમેહેરા બોદા જ્ઞાનાલ નોકામ્યા હોમજ્યા, તે પોરમેહેરાયબી ચ્યાહાન ખારાબ કામે કોઅરાહાટી ચ્યાહાન ચ્યાહા નોકામ્યા મોના ઇચ્છા પરમાણે છોડી દેના, કા ચ્યા ખારાબ કામે કોએ.

29યાહાટી ચ્ચા બોદા પ્રકારા અધર્મ ખારાબ કામે, એને લોબ, એને દુશ્માની વિચારાહાકોય બોરાય ગીયા, એને ડાહ, એને ખૂન, એને જગડા, એને છલ, એને ઓદરાયેથી ભરપુર ઓઈ ગીયા, એને ચુગલ્યો કોઅનારે, 30યોક બીજહા વાતો કોઅનારે, નિંદા કોઅનારે, પોરમેહેરાલ નાકાર કોઅનારે, યોક-બિજા બુલ કાડનારે, અભિમાન્યા હસી-મશ્કરી, ખારાબ-ખારાબ વાતો બોલનારા, આયહે આબહા આગના નાંય માનનારે, 31બુદયે વોગાર્યા બેયમાની કોઅનારે, પ્રેમ એને દયા વોગાર્યા ઓઈ ગીયા.

32ચ્યે તે પોરમેહેરા ઈ વિદી જાંઅતેહે કા ઓહડે-ઓહડે કામે કોઅનારે મોરણ ડૉડાહાટી યોગ્ય હેય, તેરુંબી નાંય કેવળ ચ્યા ઓહડે કામે કોઅતેહે, બાકી કોઅનારહાથી પ્રસન્નબી ઓઅતેહે.