19ઈશ્વર જે અનાદિકાળથી ન્યાયાસન પર બિરાજમાન છે,

તે તેઓને સાંભળશે અને જવાબ આપશે. સેલાહ

જે માણસોમાં કંઈ ફેરફાર થતો નથી;

તેઓ ઈશ્વરથી બીતા નથી.